સૌરવ ગાંગુલીપર શ્રેયસ ઐયરે આપેલા નિવેદન પર વિવાદ, ઐયરે કર્યો ખુલાસો, કહ્યું કે ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા

ટી-20 લીગ યુએઇમાં શરુ થવાના પહેલા જ દિલ્હી કેપીટલના કેપ્ચન શ્રેયસ ઐયરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રીકી પોંન્ટીંગને લઇને એક નિવેદન આપ્યુ હતુ. જે નિવેદન ને લઇને વિવાદ શરુ થય હતો, અને તેની પર ચર્ચાઓ પણ ઉઠવા લાગી હતી. જ્યારે હવે શ્રેયસ ઐયરે આ બાબતે સફાઇ આપી છે. 2019 માં ઐયર […]

સૌરવ ગાંગુલીપર શ્રેયસ ઐયરે આપેલા નિવેદન પર વિવાદ, ઐયરે કર્યો ખુલાસો, કહ્યું કે ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 22, 2020 | 5:40 PM

ટી-20 લીગ યુએઇમાં શરુ થવાના પહેલા જ દિલ્હી કેપીટલના કેપ્ચન શ્રેયસ ઐયરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રીકી પોંન્ટીંગને લઇને એક નિવેદન આપ્યુ હતુ. જે નિવેદન ને લઇને વિવાદ શરુ થય હતો, અને તેની પર ચર્ચાઓ પણ ઉઠવા લાગી હતી. જ્યારે હવે શ્રેયસ ઐયરે આ બાબતે સફાઇ આપી છે. 2019 માં ઐયર દિલ્હીના કેપ્ટન બન્યા હતા અને ટીમ પ્લે ઓફ સુધી પહોંચી ગઇ હતી. ઐયરે હમણાં જ કહ્યુ હતુ કે, તે એક ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા હતા.

કિંગ્સ ઇલેવન પંજાબ સામે ની મેચ પહેલા જ આ પ્રકારનુ નિવેદન ઐયરે આપ્યુ હતુ. ત્યાર પછી તો જાણે કે આ વાત પર વિવાદ છેડાઇ ગયો હતો, અને તેના વિશે ખાસ્સી એવી ચર્ચાઓ પણ થવા લાગી હતી. બીસીસીઆઇ ના અધ્યક્ષ પદે હોવા છતાં પણ સૌરવ ગાંગુલી દિલ્હી કેપીટલ્સ ના મેંટર તરીકે કેવી રીતે હોઇ શકે. ઐયરે કહ્યુ હતુ, અમે પણ પહેલા બોલીંગ કરવા નો નિર્ણય લેતા, મેં પણ ગાંગુલી અને પોન્ટીંગ પાસે થી જવાબદારી લેવાનુ શિખ્યુ છે તેના થી મારુ કામ ખુબ આસાન થઇ ગયુ છે. બસ આ પછી તો વિવાદો અને ચર્ચાઓ શરુ થવા લાગી હતી. ઐયરે સફાઇ આપતા કહ્યુ છે કે મારા નિવેદન નો મતલબ એ હતો કે મે તે બંને એ કપ્તાન તરીકે મને કેવો ખીલવ્યો છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

ગાંગુલી પાછળની સિઝનમાં દિલ્હીની ટીમના મેન્ટર તરીકે હતા. પાછળના વર્ષે ઓક્ટોબરમાં તે બીસીસીઆઇ ના અધ્યક્ષ બન્યા. તે વખતે તે દિલ્હીના મેન્ટર તરીકેનુ પદ છોડી દીધુ હતુ. ઐયરે તેની કેપ્ટનશી હેઠળ દિલ્હીને સુપર ઓવર થી સિઝનની પહેલી મેચમાં જીત મેળવી છે. ઐયર ટીમ ઇન્ડીયામાં લીમીટેડ ઓવરના ફોરમેટમાં પોતાની જગ્યા પણ મજબુત કરી ચુક્યો છે, સાથે જ નંબર ચારના સ્થાન માટેની સમસ્યા ને એક સ્તર સુધી ઉકેલી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">