સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, આ વિસ્તારોના જળાશયો છલકાયા
સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે અને વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેશોદ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં સતત વરસાદના લીધે ખેડૂતોને પોતાના પાકની ચિંતા થવા લાગી છે. ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પણ પાકને નુકસાન થતું હોય છે. Facebook પર તમામ […]
સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે અને વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેશોદ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં સતત વરસાદના લીધે ખેડૂતોને પોતાના પાકની ચિંતા થવા લાગી છે. ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પણ પાકને નુકસાન થતું હોય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો