કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 6.5 લાખથી વધુ પદો ખાલી, જાણો કેટલા પદ પર શરૂ થઈ ભરતી પ્રક્રિયા

કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 7 લાખ પદ પર જગ્યા ખાલી છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપી છે. ગુરૂવારે રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ગયા વર્ષ 1 માર્ચ સુધીના આંકડા અનુસાર કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં કુલ 6.83 લાખ પદ ખાલી છે.   Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી […]

કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 6.5 લાખથી વધુ પદો ખાલી, જાણો કેટલા પદ પર શરૂ થઈ ભરતી પ્રક્રિયા
Follow Us:
| Updated on: Nov 22, 2019 | 4:53 AM

કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 7 લાખ પદ પર જગ્યા ખાલી છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપી છે. ગુરૂવારે રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ગયા વર્ષ 1 માર્ચ સુધીના આંકડા અનુસાર કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં કુલ 6.83 લાખ પદ ખાલી છે.

Image result for jitendra singh

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તેમાંથી કયા ગ્રુપમાં કેટલા પદ છે, કેટલા પદ પર કયા વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે? રેલવે અને SSC દ્વારા 2019-2020માં કેટલા પદ ભરવામાં આવી રહ્યા છે? કેન્દ્રીય મંત્રીએ આ તમામ સવાલોના જવાબ આપતા કહ્યું કે સરકારના અલગ અલગ વિભાગોમાં કુલ 6,83,823 પદ ખાલી છે. જેમાં ગ્રૃપ Aમાં 19,896 પદ, ગ્રૃપ Bમાં 89,638 પદ અને ગ્રૃપ Cમાં 5,74,289 પદ ખાલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે SSC દ્વારા 1,05,338 ખાલી પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, આ ભરતી 2019-20માં કરવામાં આવી રહી છે. ત્યારે રેલવે મંત્રાલય અને રેલવે ભરતી બોર્ડે (RRB) પણ વર્ષ 2017-18માં 1,27,573 પદ માટે ઘણા નોટિફિકેશન જાહેર કરી ચૂક્યુ છે. આ ભરતી ગ્રૃપ C અને લેવલ-1 પદ પર થઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે સિવાય ગ્રૃપ C અને લેવલ-1 પદ માટે પાંચ સૂચનાઓ 2018-2019માં જાહેર કરવામાં આવી છે. તેના દ્વારા કુલ 1,56,138 પદ ભરવામાં આવી રહ્યા છે. SSC સિવાય અલગ અલગ ગ્રેડસમાં 19,522 વિભાગીય પદને ભરવા માટે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી ચૂક્યુ છે. મંત્રીએ જણાવ્યું તે મુજબ SSC, RRB/રેલવે સહિત અન્ય વિભાગો દ્વારા કુલ 4,08,591 પદ પર ભરતી પ્રક્રિયાઓ ચાલુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યસભામાં ખાલી પદ અને ભરતી પ્રક્રિયાઓ વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે નિમણુકની પ્રક્રિયાઓ ઝડપી પૂરી થઈ શકે, તેના માટે સંસ્થાઓ કોમ્પ્યુટર આધારીત પરીક્ષાઓનું આયોજન કરી રહી છે. તે સિવાય 1 જાન્યુઆરી 2016થી સરકારે બિન-ગેઝેટેડ પોસ્ટ્સ માટે સાક્ષાત્કારની પ્રક્રિયા ખત્મ કરી દીધી છે. અન્ય ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થવા સુધી ઘણા સ્થળોએ હંગામી નિમણૂકો કરવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">