સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત,વડોદરા,રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય, પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજી શકાશે
સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત – વડોદરા – રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગોતરા આયોજીત લગ્ન રાત્રી કર્ફ્યુ શરૂ થતાં પહેલાં પૂરા કરવા પડશે, જણાવવું રહ્યું કે વડોદરા – સુરત – રાજકોટમાં આજથી રાત્રી કર્ફ્યુની શરૂઆત થશે અને પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજવાના રહેશે. […]
સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ મળે, સુરત – વડોદરા – રાજકોટ ખાતે મંજૂરી નહિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગોતરા આયોજીત લગ્ન રાત્રી કર્ફ્યુ શરૂ થતાં પહેલાં પૂરા કરવા પડશે, જણાવવું રહ્યું કે વડોદરા – સુરત – રાજકોટમાં આજથી રાત્રી કર્ફ્યુની શરૂઆત થશે અને પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજવાના રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો