NDAમાંથી શિવસેનાને બહાર કર્યા બાદ સંસદમાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર પછી સંજય રાઉતે કહ્યું, ‘દિલ્હી કોઈના બાપની નથી’

મહારાષ્ટ્રના મામલે હવે વાક પ્રહાર ચાલુ થઈ ગયા છે. આજે NDAમાંથી શિવસેનાને બહાર કરી દેવાઈ છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે વધુ એક નિવેદન આપીને ચર્ચાને વેગ આપ્યો છે. સંજય રાઉતે ભાજપ પર ફરી એક વખત પ્રહાર કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે, તેમને 170 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. અને મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીમાં સરકાર બની […]

NDAમાંથી શિવસેનાને બહાર કર્યા બાદ સંસદમાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર પછી સંજય રાઉતે કહ્યું, 'દિલ્હી કોઈના બાપની નથી'
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 5:15 PM

મહારાષ્ટ્રના મામલે હવે વાક પ્રહાર ચાલુ થઈ ગયા છે. આજે NDAમાંથી શિવસેનાને બહાર કરી દેવાઈ છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે વધુ એક નિવેદન આપીને ચર્ચાને વેગ આપ્યો છે. સંજય રાઉતે ભાજપ પર ફરી એક વખત પ્રહાર કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે, તેમને 170 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. અને મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીમાં સરકાર બની જશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમનો વિવાદઃ નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ

બહુમતિ સાબીત કરવાની સાથે સંજય રાઉતે કહ્યું કે, અમારી સરકાર પણ પાંચ વર્ષ સુધી ચાલશે. સાથે દાવો પણ કર્યો કે, મુખ્યમંત્રી પણ શિવસેનાનો જ હશે. કોંગ્રેસ અને NCP સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા ચાલુ હોવાની પણ વાત કહી. તો આવતીકાલે શરદ પવાર અને સોનિયા ગાંધી મુલાકાત પણ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી કોઈના બાપાની નથી

શિવસેના સાંસદે કહ્યું કે, લોકસભામાં અમારી બેઠક વ્યવસ્થા બદલી દેવાઈ છે. પરંતુ એ વાત યાદ રાખવી પડશે કે, દિલ્હી કોઈના બાપની નથી. મોટા-મોટા નેતા આવ્યા અને ચાલ્યા ગયા. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સરકાર બની જશે. તો ભાજપે શિવસેનાને દગો કર્યો હોવાનો પણ મુદ્દે ઉછાળ્યો છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">