પૂર્વ વડાપ્રધાનના પુત્રએ રાજ્યસભામાંથી આપ્યુ રાજીનામુ, ભાજપમાં જોડાઈ શકે છે

પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર અને સમાજવાદી પાર્ટીથી રાજ્યસભામાં પહોંચેલા સાંસદ નીરજ શેખર રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીરજ શેખર ઈચ્છતા હતા કે તેમને બલિયા લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકીટ લેવી હતી પણ તેમની ટિકીટ આપવામાં આવી ન હતી. ત્યારબાદ તેઓ નારાજ જોવા મળી રહ્યા છે. નીરજ શેખરના રાજીનામાનો […]

પૂર્વ વડાપ્રધાનના પુત્રએ રાજ્યસભામાંથી આપ્યુ રાજીનામુ, ભાજપમાં જોડાઈ શકે છે
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Jul 16, 2019 | 2:19 AM

પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર અને સમાજવાદી પાર્ટીથી રાજ્યસભામાં પહોંચેલા સાંસદ નીરજ શેખર રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીરજ શેખર ઈચ્છતા હતા કે તેમને બલિયા લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકીટ લેવી હતી પણ તેમની ટિકીટ આપવામાં આવી ન હતી. ત્યારબાદ તેઓ નારાજ જોવા મળી રહ્યા છે.

નીરજ શેખરના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. સુત્રો જણાવી રહ્યા છે કે નીરજ શેખર જલ્દી જ ભાજપમાં જોડાઈ શકે છે. 2020માં ભાજપ તેમને ઉત્તરપ્રદેશથી રાજ્યસભામાં મોકલી શકે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના સરખેજમાં એક કોન્ટ્રાક્ટરે રૂપિયાની લેતીદેતીમાં ઝેરી દવા ગટગટાવી

પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના નિધન પછી તેમના પુત્ર નીરજ પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વર્ષ 2007માં તેમના પિતાના નિધન પછી ખાલી થયેલી બલિયા સીટ પરથી તેમને ચૂંટણી લડી હતી અને ભારે બહુમતીથી જીત્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પેટાચૂંટણીમાં નીરજે લગભગ 3 લાખ મતથી જીત મેળવી હતી. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં પણ તેમને આ સીટ પર જીત મેળવી હતી. ત્યારે 2014માં લોકસભા ચૂંટણીમાં જ્યારે દેશભરમાં મોદી લહેર ચાલી તો બલિયામાં પણ ભાજપના ઉમેદવાર ભરત સિંહે નીરજ શેખરને હરાવ્યા હતા. ભરત સિંહે આ ચૂંટણી લગભગ 1.25 લાખ મતથી જીતી હતી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">