મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત

સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more Nita Ambani […]

મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત
Shiv Sena chief Uddhav Thackeray demands for Ram mandir in Ayodhya
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 4:45 PM

સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Chief Minister of Maharashtra Uddhav Thackeray

આ પણ વાંચો :   જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાના કેસમાં વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેઠકમાં શિરડીથી શિવસેનાના નેતા કમલાકર કોટેએ જાણકારી આપી કે સીએમ દ્વારા બેઠકમાં હાજર રહેલાં પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પાથરીમાં જે ફંડ આપવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં છે? આ પ્રશ્નના જવાબમાં શિરડીના પ્રતિનિધિેએ કહ્યું કે કોઈપણ ગામના વિકાસ માટે ફંડ આપવામાં આવે તો તેમને કોઈ જ વાંધો નથી. શિરડી ધર્મસ્થાન હવે સંતુષ્ટ છે કારણ કે મુખ્યમંત્રીએ તેમની તમામ માગણીઓેને સ્વીકારી લીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને આશ્વાસન પણ આપ્યું છે કે સાંઈ જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. આ સિવાય 100 કરોડ રુપિયાની મોટી રકમ પાથરી ગામના વિકાસ માટે ફાળવવામાં આવશે. આ વિવાદને લઈને શિરડી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે બાદમાં બધું થાળે પડ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">