સાબરકાંઠાના ઈડરમાં સાત દિવસ બજાર સ્વંયભૂ બંધ રહેશે, કોરોનાના વધતા સંક્રમણને પગલે નિર્ણય લેવાયો
સાબરકાંઠાના ઈડરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શહેરના તમામ એશોસિએશનની એક બેઠક મળી હતી. જેમાં ઈડર શહેરની બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાસણ, કાપડ મહાજન,સોની, સીડસ,ઓટો પાર્ટસ એશોસિએશનની સ્વૈચ્છિક મળેલી બેઠકમાં લૉકડાઉનનું પાલન કરવાનું નક્કી થયું છે. આ નિર્ણયને પગલે ઈડરમાં સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રહેશે. Web Stories View more […]
સાબરકાંઠાના ઈડરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શહેરના તમામ એશોસિએશનની એક બેઠક મળી હતી. જેમાં ઈડર શહેરની બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાસણ, કાપડ મહાજન,સોની, સીડસ,ઓટો પાર્ટસ એશોસિએશનની સ્વૈચ્છિક મળેલી બેઠકમાં લૉકડાઉનનું પાલન કરવાનું નક્કી થયું છે. આ નિર્ણયને પગલે ઈડરમાં સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો