સબરીમાલા વિવાદ: 60 અરજી અંગે સુપ્રીમ કોર્ટની 9 જજની બેંચ કરશે સુનાવણી, કોર્ટે આપી આ તારીખ

સબરીમાલા વિવાદ અંગે દાખલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ 13 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આ માટે નવ જજની એક ખંડપીઠ પણ બનાવવામાં આવી છે. મંગળવારના રોજ આ કેસને લઈને ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં ન્યાયધીશની પીઠનું ગઠન કરવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

સબરીમાલા વિવાદ: 60 અરજી અંગે સુપ્રીમ કોર્ટની 9 જજની બેંચ કરશે સુનાવણી, કોર્ટે આપી આ તારીખ
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 3:51 PM

સબરીમાલા વિવાદ અંગે દાખલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ 13 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આ માટે નવ જજની એક ખંડપીઠ પણ બનાવવામાં આવી છે. મંગળવારના રોજ આ કેસને લઈને ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં ન્યાયધીશની પીઠનું ગઠન કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો :   IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે ઝડપી 3 વિકેટ

ક્યાં ક્યાં જજ કરાયા ખંડપીઠમાં સામેલ ન્યાયધીશ આર ભાનુમતિ, અશોક ભૂષણ, એલએન રાવ, એમએમ શાંતાગૌડર, એસએ નઝીર, આરએસ રેડ્ડી, બીઆર ગવઈ અને સૂર્યકાંત સામેલ છે. ઉલ્લેખનીય છે કે 2019માં સુપ્રીમ કોર્ટે 7 ન્યાયધીશની એક ખંડપીઠ બનાવી હતી. જો કે 13 ડિસેમ્બર, 2019ના રોજ કોર્ટે એવું કહ્યું કે આ મામલા માટે એક મોટી ખંડપીઠની રચના કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સબરીમાલા વિવાદને લઈને અંદાજે 60 જેટલી અરજીઓ કોર્ટ સામે દાખલ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ આ કેસની વધારે સુનાવણી 13 જાન્યુઆરી, 2020ના દિવસે થવા જઈ રહી છે. અદાલતની આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ પણ સામેલ છે. આ કેસને લઈને કોઈ હિંસા અમે ઈચ્છતા નથી એવી ટિપ્પણી પણ કોર્ટે કરી હતી. આ સિવાય કોર્ટે બે મહિલાઓને સુરક્ષા આપવા માટે પણ આદેશ કર્યો હતો. જેમાં બિંદુ અમ્મિની અને રેહના ફાતિમાનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સબરીમાલા મંદિરમાં અમુક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવે છે અને તે મુદો કોર્ટ સુધી પહોંચ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">