સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

સબરીમાલા વિવાદને સુપ્રીમકોર્ટમાં નિર્ણય આવશે અને તેને લઈને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નિર્ણય આપ્યો હતો અને તેને લઈને ભારે હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હતી. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા પહેલા, જમતી વખતે […]

સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 5:05 PM

સબરીમાલા વિવાદને સુપ્રીમકોર્ટમાં નિર્ણય આવશે અને તેને લઈને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નિર્ણય આપ્યો હતો અને તેને લઈને ભારે હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ગુજરાતમાં ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી, ગુજરાત સરકારે કરી હતી આ દલીલ

આ મામલે મંદિરની સુરક્ષા વધારી દેવાઈ છે. 10 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. 16 નવેમ્બરના રોજ સાંજના સમયે મંદિરના દરવાજાઓ ખોલવામાં આવશે. સબરીમાલા ખાતે સુરક્ષાને લઈને સીએમ પોતે સુરક્ષા પર નજર રાખી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ એ નિયમને હટાવી લીધો હતો જેમાં કહેવામાં આવ્યું કે 10 વર્ષથી લઈને 50 વર્ષની મહિલાઓ જ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવી શકે. આ જૂની પરંપરાને સુપ્રીમકોર્ટે અસંવિધાનિક ગણાવી દીધી હતી અને મહિલાઓ માટે મંદિરનો રસ્તો ખોલી દીધો હતો. આ આદેશ બાદ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું અને તેમાં હિંસા થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વખતે કોઈ આવી ઘટના ના બને તે માટે ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે. 10 હજાર પોલીસજવાનોની ફોર્સને મંદિરની સુરક્ષામાં ખડકી દેવાઈ છે. સુપ્રીમકોર્ટ મંદિર બાબતે 65 પુનર્વિચાર અરજી પર પોતાનો નિર્ણય આપશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">