એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 57 મંત્રીઓની સાથે શપથ ગ્રહણ કર્યા. મંત્રીમંડળમાં દરેક વર્ગની ભાગીદારી માટે તેનું પુરૂ ધ્યાન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની એક છબી બની ગઈ છે કે તેઓ છેલ્લા સમયે લોકોને ચોંકાવી દે છે. શપથ ગ્રહણમાં પણ કંઈક આવુ જ થયું છે. એસ.જયશંકરે સીધા જ કેબિનેટ મંત્રી માટે શપથ લીધા છે. તેના પાછળની એક […]

એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી
Follow Us:
| Updated on: May 31, 2019 | 6:44 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 57 મંત્રીઓની સાથે શપથ ગ્રહણ કર્યા. મંત્રીમંડળમાં દરેક વર્ગની ભાગીદારી માટે તેનું પુરૂ ધ્યાન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની એક છબી બની ગઈ છે કે તેઓ છેલ્લા સમયે લોકોને ચોંકાવી દે છે. શપથ ગ્રહણમાં પણ કંઈક આવુ જ થયું છે.

એસ.જયશંકરે સીધા જ કેબિનેટ મંત્રી માટે શપથ લીધા છે. તેના પાછળની એક મોટી કહાની છે પણ તેની પહેલા એ જાણવું જરૂરી છે કે ડોકલામ વિવાદથી લઈને સંયૂક્ત રાષ્ટ્રમાં ભારત તરફથી એસ.જયશંકરની મહત્વની ભૂમિકા રહી છે. એસ.જયશંકર અને નરેન્દ્ર મોદી વચ્ચે ઓળખાણ તેમના વડાપ્રધાન બન્યા પહેલાની છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીનના પ્રવાસે હતા. તે દરમિયાન જયશંકર તેમને મળ્યા હતા. બંનેની વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. જાન્યુઆરી 2015થી લઈને જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ રહીને પહેલા કાર્યકાળ દરમિયાન તેમની વિદેશ નીતિઓને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેને લઈને ખાસ કરીને અમેરિકા અને અરબ દેશો સહિત મુખ્ય દેશો સાથે ભારતના સંબંધનો મહત્વપૂર્ણ વિકાસ થયો. વિદેશ સચિવ બન્યા પહેલા તે 2013થી અમેરિકામાં ભારતના રાજદુત રહ્યાં છે. તે દરમિયાન અમેરિકી તંત્ર અને મોદી સરકારને નજીક લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.

જયશંકરે સપ્ટેમ્બર 2014માં વડાપ્રધાન તરીકેની નરેન્દ્ર મોદીની પહેલી અમેરિકા મુસાફરીની યોજના તૈયાર કરી અને તેને સફળ બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી. જયશંકરને જાન્યુઆરીમાં દેશનું ચોથું સૌથી મોટું સમ્માન પદ્મશ્રી આપવામાં આવ્યું હતું. તેમને ભારત અને અમેરિકાની વચ્ચે સુરક્ષા સહયોગમાં સુધારો લાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

આ પણ વાંચો: નવી મોદી સરકારમાં આ 6 રાજ્યોમાંથી કોઈ પણ મંત્રી નહી!

જાન્યુઆરી 2015માં વિદેશ સચિવ સુજાતા સિંહની વિદાય થયા પછી તરત જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની એક બેઠકમાં એસ.જયશંકરને વિદેશ સચિવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસ.જયશંકર તે રાજદુત છે જેમણે ચીન, અમેરિકા અને રશિયામાં કામ કરવાનો અનુભવ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">