ડ્રેગન સાથેના વિવાદ વચ્ચે રશિયાએ કર્યું ભારતનું સમર્થન, UNSCને લઈને આપ્યું મોટું નિવેદન

ચીન અને ભારતની સરહદ પર તણાવની સ્થિતિ છે અને બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી. આ તણાવની વચ્ચે રશિયાએ ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા આપવા માટે સમર્થન કર્યું છે. ભારતની ઉમેદવારી માટે રશિયાએ સમર્થન આપ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

ડ્રેગન સાથેના વિવાદ વચ્ચે રશિયાએ કર્યું ભારતનું સમર્થન, UNSCને લઈને આપ્યું મોટું નિવેદન
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:46 PM

ચીન અને ભારતની સરહદ પર તણાવની સ્થિતિ છે અને બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી. આ તણાવની વચ્ચે રશિયાએ ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા આપવા માટે સમર્થન કર્યું છે. ભારતની ઉમેદવારી માટે રશિયાએ સમર્થન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ સુરક્ષા પરિષદમાં ભારતને સદસ્યતા આપવા માટે સમર્થન કર્યું છે. આ પહેલાં પણ રશિયા સુરત્રા પરિષદમાં ભારતને કાયમી સદસ્યતા આપવામાં આવે એ વાતનું સમર્થન કરી ચૂક્યું છે. રશિયાના વિદેશ મંત્રીએ એવા સમયે નિવેદન આપ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશ વચ્ચે સતત વાતચીત દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે તણાવ ઘટે અને પરિસ્થિતિ ફરીથી સામાન્ય થાય.

આ પણ વાંચો :   રઘવાયા બનેલા ચીનને હવે સાહિત્યમાં પણ શસ્ત્રની ધાર દેખાય છે. સત્તાધારી પક્ષની વિરૂદ્ધમાં કવિતા લખનારા કવિની કરી ધરપકડ

russia-support-india-again-for-unsc-permanent-seat

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે આજે અમે સંયુક્ત રાષ્ટ્રના સંભવિત સુધારાઓની વાત કરી અને ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું કાયમી સદસ્ય બનવા માટે એક મજબૂત ઉમેદવાર છે. અમે ભારતની આ ઉમેદવારીનું સમર્થન કરીએ છીએ. અમારું માનવું છે કે ભારત સુરક્ષા પરિષદનું કાયમી સદસ્ય બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અન્ય પાંચ રાષ્ટ્રોની માફક છઠ્ઠા રાષ્ટ્ર તરીકે ભારતનું કાયમી સભ્ય તરીકે હોવુ અતિ જરૂરી છે. આ ઉપરાંત ચીન વિવાદ પર તેઓએ કહ્યું કે મને નથી લાગતું કે ચીન અને ભારતને કોઈ મદદની જરૂર છે. તેઓ પોતાના દમ પર આ મુદાઓનું નિરાકરણ લાવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે ભારત સુરક્ષા રાષ્ટ્રની સંયુક્ત પરિષદનું હાલ અસ્થાયી સદસ્ય છે.. છેલ્લાં અઠવાડિયે ભારત 8મી વખત અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. જે ચૂંટણી થઈ હતી તેમાં કુલ 192 મતમાંથી ભારતને 184 મત મળ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">