અમદાવાદ: RSS નવા કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, સંઘ સરચાલક મોહન ભાગતે કર્યું ઉદ્ઘાટન

અમદાવાદમાં RSS નવા કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંઘ સરચાલક મોહન ભાગતના હસ્તે સંઘના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલથી માંડીને રાજ્ય સરકારના અનેક પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંઘના નવા ભવનમાં સીએમ રૂપાણી અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની હાલની રાજકીય અને […]

અમદાવાદ: RSS નવા કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, સંઘ સરચાલક મોહન ભાગતે કર્યું ઉદ્ઘાટન
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 7:34 AM

અમદાવાદમાં RSS નવા કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંઘ સરચાલક મોહન ભાગતના હસ્તે સંઘના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલથી માંડીને રાજ્ય સરકારના અનેક પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંઘના નવા ભવનમાં સીએમ રૂપાણી અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની હાલની રાજકીય અને સામાજિક સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">