રોજેરોજ ભોજનમાં અથાણાંનું સેવન ઉભી કરી શકે છે આરોગ્યની આ સમસ્યાઓ, વાંચો આ અહેવાલ

મોટાભાગના લોકો ભોજન સાથે અલગ-અલગ પ્રકારના અથાણા ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ અથાણા ખાવાના શોખિન છો તો તમને એ વાતની જાણ હોવી જોઈએ કે વધારે માત્રામાં અથાણાંનું સેવન આરોગ્ય માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે. ભોજન સાથે ચટપટા અથાણાં ખાવાના શોખીન લોકોની કોઈ કમી નથી. અથાણું ભોજનનો સ્વાદ અને ભોજન માટેની રુચિને વધારે […]

રોજેરોજ ભોજનમાં અથાણાંનું સેવન ઉભી કરી શકે છે આરોગ્યની આ સમસ્યાઓ, વાંચો આ અહેવાલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 10:39 AM

મોટાભાગના લોકો ભોજન સાથે અલગ-અલગ પ્રકારના અથાણા ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ અથાણા ખાવાના શોખિન છો તો તમને એ વાતની જાણ હોવી જોઈએ કે વધારે માત્રામાં અથાણાંનું સેવન આરોગ્ય માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે. ભોજન સાથે ચટપટા અથાણાં ખાવાના શોખીન લોકોની કોઈ કમી નથી. અથાણું ભોજનનો સ્વાદ અને ભોજન માટેની રુચિને વધારે છે. જો તમે પણ એ લોકોમાં સામેલ છો જે નિયમિત રીતે અથાણું ખાઓ છો તો એકવાર અથાણું ખાતાં પહેલાં તેના નુકશાન પણ જાણી લેજો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણામાં તેલની માત્રા ખૂબ જ વધારે હોય છે અને તેમાં ઉપયોગમાં લેવાનારા મસાલા પણ ઘણીવાર યોગ્ય રીતે પકવેલા હોતા નથી. જેના કારણે કોલેસ્ટ્રોલ અને બીજી સમસ્યા થઈ શકે છે. અથાણાંનો પ્રયોગ એસીડીટીમાં વધારો કરે છે, જેના કારણે તમને ગેસ, ખાટા ઓડકાર વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. અથાણાંમાં મીઠુંની માત્રા વધારે હોય છે, જે સોડિયમને વધારવાથી લઈને હાઈબ્લડપ્રેશર અને બીજી આરોગ્યલક્ષી સમસ્યા પણ ઉભી કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અથાણાંમાં મસાલા સિવાય સિરકાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેનું સેવન નિયમિત કરવાથી તમને ચાંદા પણ પડી શકે છે અને બીજી સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે. અથાણું બનાવવા અને તેને સુરક્ષિત રાખવાની જગ્યા પર જે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે, તે શરીર માટે હાનિકારક હોય છે અને એસીડીટીનું કારણ બની જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">