ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડેમાં આ ખેલાડી રમી શકશે નહીં, જાણો કોને મળશે સ્થાન?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડને એકપણ મેચ જીતવાનો મોકો આપ્યો નથી. કુલ પાંચ મેચમાંથી પાંચેય મેચ ભારતે જીતી લીધી. જો કે હજુપણ ન્યૂઝીલેન્ડમાં ભારતે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ 2 સીરીઝ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. Facebook […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડેમાં આ ખેલાડી રમી શકશે નહીં, જાણો કોને મળશે સ્થાન?
રોહિત શર્મા
Follow Us:
| Updated on: Feb 03, 2020 | 11:26 AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડને એકપણ મેચ જીતવાનો મોકો આપ્યો નથી. કુલ પાંચ મેચમાંથી પાંચેય મેચ ભારતે જીતી લીધી. જો કે હજુપણ ન્યૂઝીલેન્ડમાં ભારતે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ 2 સીરીઝ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
rohit-sharma-ruled-out-of-odi-and-test-series-against-new-zealand

રોહિત શર્મા

આ પણ વાંચો :   VIDEO: LICનો એક ભાગ વેચવાના નિર્ણય સામે અમદાવાદમાં LICના કર્મચારીઓમાં રોષ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતની ટીમમાં હિટમેન તરીકે જાણીતા ખેલાડી રોહિત શર્મા ટી-20 સીરીઝની અંતિમ મેચમાં ઈજાગ્રસ્ત થયા છે. જેના લીધે તેઓ મેદાન પર ઉતરી શકશે નહીં. રોહિત શર્મા ભારતની ટીમ માટે એક સન્માનજનક સ્કોર ઉભો કરવા માટે જાણીતા છે. તેઓ ઝડપથી રન લેવા ગયા હતા. આમ તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેઓએ 41 બોલમાં 60 રન બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

nz vs ind 3rd t20 rohit sharma said mohammad shami gave us the victory Ind vs NZ 3rd T20 Rohit sharma e kahyu ke mari sixer e nahi aa kheladi e India ni team ne jit aapavi

રોહિત શર્માની જગ્યાએ ક્યો ખેલાડી ઉતરશે મેદાનમાં? એવી જાણકારી મળી રહી છે કે રોહિત શર્માની જગ્યાએ ભારતીય ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવશે. જો કે ટેસ્ટ સીરીઝ માટે લેટેસ્ટ જાહેરાત કરવામાં આવી નથી કે કોણ કોણ રમશે? બુધવારથી ભારત ફરીથી ન્યૂઝીલેન્ડની સામે 3 વનડે મેચની સીરીઝમાં ટકરાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">