રોહિત શર્માએ કહ્યુ, સૂર્યકુમારને ટીમ ઇન્ડિયામાં સ્થાન ના મળતા કંઇક આવુ કહ્યુ હતુ મને

 ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવનાં સારા પ્રદર્શન બાદ પણ તેને  ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા નથી મળી રહી. મુંબઇ ઇન્ડિયન્સ માટે ઘણી સારી રમત રમી હતી. હવે રોહિત શર્માએ ખુલાસો કરતા કહ્યું કે ટીમમાં સમાવેશ નહી થયા પછી સૂર્યાએ એ આ અંગે શુ વાત કરી હતી. આઇપીએલ 2020 દરમ્યાન ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનુ એલાન થયુ હતુ. […]

રોહિત શર્માએ કહ્યુ, સૂર્યકુમારને ટીમ ઇન્ડિયામાં સ્થાન ના મળતા કંઇક આવુ કહ્યુ હતુ મને
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 22, 2020 | 7:13 AM

 ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવનાં સારા પ્રદર્શન બાદ પણ તેને  ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા નથી મળી રહી. મુંબઇ ઇન્ડિયન્સ માટે ઘણી સારી રમત રમી હતી. હવે રોહિત શર્માએ ખુલાસો કરતા કહ્યું કે ટીમમાં સમાવેશ નહી થયા પછી સૂર્યાએ એ આ અંગે શુ વાત કરી હતી.

આઇપીએલ 2020 દરમ્યાન ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનુ એલાન થયુ હતુ. પરંત તેમાં પણ સૂર્યાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ નહોતુ. ટીમમાં સ્થાન નહી મળવા છતાં પણ આઇપીએલમાં પોતાના પ્રદર્શનને જારી રાખ્યુ હતુ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રોહિત શર્માએ બતાવ્યુ હતુ કે, અમે ટીમ રુમમાં બેઠા હતા અને મને લાગી રહ્યુ હતુ કે તે નિરાશ છે. પરંતુ હું તેની પાસે જઇને વાત કરી શક્યો નહી. થોડાક સમય પછી તે સામે થી મારી પાસે આવ્યો હતો અને કહ્યુ હતુ કે ચિંતા ના કરો, હું નિરાશાને પાર પાડી લઇશ અને મુંબઇ ઇન્ડિયન્સને માટે મેચ જીતાડી દઇશ. જોકે ટીમ સિલેકશન બાદ સૌરવ ગાંગુલી, રવિ શાસ્ત્રી અને બીજા અન્ય અનેક દિગ્ગજોએ પણ કહ્યુ હતુ કે તેણે ધૈર્ય રાખવુ. 30 વર્ષીય સૂર્યકુમાર યાદવને ટીમમાં જગ્યા નહી મળવાને લઇને રોહિત શર્મા પણ કંઇક એવુજ અનુભવી રહ્યો હતો રહ્યો હતો.

મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ ના ફક્ત આઇપીએલમાં જ પરંતુ પોતાના કેરીયરમાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. મને એમ લાગે છે કે તેનો પણ સમય આવશે. આપને બતાવી દઇએ કે સૂર્યકુમાર યાદવએ મુંબઇ માટે રમેલી 16 મેચોમાં 480 રન બનાવ્યા છે. અને આ સિઝનમાં મુંબઇ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા વાળા ખેલાડીઓમાં થી એક હતો.

તો વળી રોહિત શર્માએ પણ પોતાના માટે કહ્યુ હતુ કે, તે હાલમાં પોતાની ફીટનેશ પર કામ કરી રહ્યો છે. ફિટ થઇ ગયા બાદ ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે જશે. જ્યા બંને દેશ વચ્ચે 17 ડિસેમ્બર થી ટેસ્ટ સિરીઝ ની શરુઆત થનારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">