અંબાણીની મુશ્કેલીમાં થશે વધારો, આ કંપની થઈ શકે નાદાર જાહેર
ઉદ્યોગપતિ અનિલ અંબાણી માટે ફરી એકવાર મુશ્કેલી સર્જાઈ શકે છે. તેમની બીજી કંપની એક કંપની દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે. 1000 કરોડનું દેવું રિલાયન્સ નેવલની પર છે. જેને લઈને ફર્મમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસને સ્વીકારી લેવાયો છે અને આગળની કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. આમ રિલાયન્સ નેવલ દેવાળું ફૂંકી શકે છે. Web Stories […]
ઉદ્યોગપતિ અનિલ અંબાણી માટે ફરી એકવાર મુશ્કેલી સર્જાઈ શકે છે. તેમની બીજી કંપની એક કંપની દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે. 1000 કરોડનું દેવું રિલાયન્સ નેવલની પર છે. જેને લઈને ફર્મમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસને સ્વીકારી લેવાયો છે અને આગળની કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. આમ રિલાયન્સ નેવલ દેવાળું ફૂંકી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: 20 વર્ષ પછી નોકિયાનો ફોન મળ્યો, પછી જે થયું તે જોઈને માલિકના હોંશ ઉડી ગયા
ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અનિલ અંબાણીની કંપની રિલાયંસ મરીન નાદાર જાહેર થઈ શકે છે કારણ કે તેની પર 1000 કરોડનું દેવું છે. 2017માં રિલાયન્સ મરિનની સામે કેસ કરવામાં આવ્યો હતો અને તેને લઈને નાદાર જાહેર કરવામાં આવી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અગાઉ રિલાયન્સ કમ્યુનિકેશન બાદ નેવલ બીજી કંપની દેવાળું ફૂંકશે અને તેના લીધે અનિલ અંબાણીની મુશ્કેલીમાં ખાસ વધારો થશે. રિલાયન્સ કમ્યુનિકેશએ દેવાળું ફૂંકી દીધું જેના લીધે હવે કંપનીની હરાજી કરવામાં આવશે. અનિલ અંબાણીની આ કંપનીને તેના ભાઈ મુકેશ અંબાણી ખરીદી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]