ફરી સામે આવી રવિ શાસ્ત્રી અને ગાંગુલી વચ્ચેની ખટાશ, બધાને શુભેચ્છા આપી પરંતુ ગાંગુલીનુ નામ ના લીધુ

T-20 લીગના સફળ આયોજનથી બધા જ લોકો ખુશ છે. કોરોના કાળમાં ભારતથી બહાર આ મોટા આયોજનને પાર પાડવુ એ પડકારજનક હતુ. જે પડકારને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્વિકાર કર્યો હતો. તેમણે ના ફક્ત પોતાની ટીમ સાથેમેળીને, ટુર્નામેન્ટને ભારત બહાર આયોજન કરી પરંતુ સફળ પણ બનાવી. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટુર્નામેન્ટના […]

ફરી સામે આવી રવિ શાસ્ત્રી અને ગાંગુલી વચ્ચેની ખટાશ, બધાને શુભેચ્છા આપી પરંતુ ગાંગુલીનુ નામ ના લીધુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 11, 2020 | 11:50 AM

T-20 લીગના સફળ આયોજનથી બધા જ લોકો ખુશ છે. કોરોના કાળમાં ભારતથી બહાર આ મોટા આયોજનને પાર પાડવુ એ પડકારજનક હતુ. જે પડકારને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્વિકાર કર્યો હતો. તેમણે ના ફક્ત પોતાની ટીમ સાથેમેળીને, ટુર્નામેન્ટને ભારત બહાર આયોજન કરી પરંતુ સફળ પણ બનાવી. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટુર્નામેન્ટના આયોજનને લઇને સૌને શુભેચ્છાઓ આપી છે, પરંતુ તેમાં ગાંગુલીનુ નામ સામેલ નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઇ ના અધ્યક્ષ વચ્ચેના સંબંધો જગજાહેર છે. બંને વચ્ચે અત્યાર સુધી સુધારો નથી આવ્યો. 10, નવેમ્બરે શાસ્ત્રી દ્રારા કરવામાં આવેલા ટ્વીટ આવો જ કંઇક ઇશારો કરી રહ્યો છે. ફાઇનલ મુકાબલો પુર્ણ થયા બાદ તેમણે  એક ટ્વીટ કર્યુ હતુ. જેમાં જય શાહ, બ્રિજેશ પટેલ અને હેમાંગ અમીન ને ખાસ કરીને શુભેચ્છા પાઠવી હતી.  જેમાં ગાંગુલીનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જોકે ગાંગુલી બીસીસીઆઇના અધ્યક્ષ છે અને આઇપીએલને ભારત થી બહાર કરીને સિઝનને રમાડવા પાછળ તેમનુ જ સૌથી મોટુ યોગદાન રહ્યુ છે.

ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા થી પહેલા શાસ્ત્રીએ આ પદ માટે પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારે સલાહકાર સમિતિએ તેમને આ પદ માટે યોગ્ય સમજ્યા નહોતા. પુર્વ કેપ્ટન અનિલ કુંબલેને વીવીએસ લક્ષ્મણ, સચિન તેદુંલકર અને સૌરવ ગાંગુલીની સમિતિએ કોચ પસંદ કરીને તેના નામની ભલામણ કરી હતી. કહેવામાં આવે છે કે તે સમયે ગાંગુલીના કારણે જ શાસ્ત્રી કોચ બની શક્યા નહોતા. ઇન્ટરવ્યુમાં તે સામેલ નહોતા અને શાસ્ત્રીએ આ બાબત પર આપત્તિ દર્શાવતા નિવેદન પણ કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">