VIDEO: છોટાઉદેપુરમાં આદિવાસી પ્રમાણપત્ર વિવાદને લઈને રાઠવા સમાજમાં રોષ, જિલ્લામાં બંધનું એલાન
આદિવાસી સમાજ સાથે થઇ રહેલા અન્યાય મુદ્દે રાઠવા સમાજ દ્વારા છોટાઉદેપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે છોટાઉદેપુર સજ્જડ બંધ રહેવા પામ્યું છે. તો બીજી તરફ બંધના એલાનની જિલ્લામાં પણ વ્યાપક અસર જોવા મળી. જેમાં પાવીજેતપુર, કવાંટ, નસવાડી, બોડેલી જેવા તાલુકાઓ સજ્જડ બંધ રહ્યા છે. ખાસ કરીને એસ.ટી ડેપો બંધ કરાતા સ્કૂલે જતા […]
આદિવાસી સમાજ સાથે થઇ રહેલા અન્યાય મુદ્દે રાઠવા સમાજ દ્વારા છોટાઉદેપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે છોટાઉદેપુર સજ્જડ બંધ રહેવા પામ્યું છે. તો બીજી તરફ બંધના એલાનની જિલ્લામાં પણ વ્યાપક અસર જોવા મળી. જેમાં પાવીજેતપુર, કવાંટ, નસવાડી, બોડેલી જેવા તાલુકાઓ સજ્જડ બંધ રહ્યા છે. ખાસ કરીને એસ.ટી ડેપો બંધ કરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો મોટી સંખ્યામાં અટવાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો