દેશમાં 2 દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ નહીં, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

કોરોના વાઈરસને લઈને ભારતમાં લાંબા સમયથી એવી માગણી કરવામાં આવી રહી હતી કે ટેસ્ટિંગ રેપિડ ટેસ્ટ કીટથી કરવામાં આવે. આ કીટ ભારતમાં આવી ગયી છે અને કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને ટેસ્ટિંગ માટે આ કીટ આપી પણ દીધી છે. જો કે રાજસ્થાનના હેલ્થ વિભાગે આ કીટની સામે સવાલ ઉભો કર્યો છે કહ્યું છે કે આ કીટ […]

દેશમાં 2 દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ નહીં, જાણો કેમ લેવાયો આ નિર્ણય?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:20 PM

કોરોના વાઈરસને લઈને ભારતમાં લાંબા સમયથી એવી માગણી કરવામાં આવી રહી હતી કે ટેસ્ટિંગ રેપિડ ટેસ્ટ કીટથી કરવામાં આવે. આ કીટ ભારતમાં આવી ગયી છે અને કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને ટેસ્ટિંગ માટે આ કીટ આપી પણ દીધી છે. જો કે રાજસ્થાનના હેલ્થ વિભાગે આ કીટની સામે સવાલ ઉભો કર્યો છે કહ્યું છે કે આ કીટ વિશ્વસનીય નથી. આ કીટના પરિણામ અને લેબના પરિણામમાં તફાવત જોવા મળે છે. આ ફરિયાદ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે અને ટેસ્ટિંગ પર હાલ પુરતો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Coronavirus Authority begins Rapid test in Ahmedabad

આ પણ વાંચો :   અમદાવાદની LG હોસ્પિટલના વધુ 6 ડૉક્ટરને કોરોના, સ્ટાફના 23 લોકોનો રિપોર્ટ પોઝિટિવ

રાજસ્થાન સરકારે જણાવ્યું કે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓ પર આ કીટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં 100 પોઝિટિવ દર્દીઓ છે અને તેમાંથી માત્ર 5 જ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના લીધે આ કીટની સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. રાજસ્થાન સરકારે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરશે અને જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો કીટ પરત મોકલશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રેપિડ ટેસ્ટ 2 દિવસ સુધી નહીં કરી શકાય

જો કે આઈસીએમઆર દ્વારા અંગે કહેવામાં આવ્યું કે તેઓ કોઈપણ પ્રકારની ફરિયાદને અવગણવા નથી ઈચ્છતા. જેના લીધે આ અંગેની તપાસ માટે ટીમ મોકલવામાં આવશે અને યોગ્ય તપાસ કરવામાં આવશે. જેના લીધે 2 દિવસ સુધી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">