રાજયસભાના સાંસદ દિવંગત અભય ભારદ્વાજની અંતિમ વિદાય, રૂપાણી સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. કોરોના સામે લાંબી લડાઈ લડ્યા બાદ આખરે તેમનું નિધન થયું છે. અભય ભારદ્વાજ ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનો પાર્થિવ દેહને તેમના વતન રાજકોટ લવાયો હતો. રાજકોટના અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.. સીએમ રૂપાણી સહિતના નેતાઓ અંતિમ […]

રાજયસભાના સાંસદ દિવંગત અભય ભારદ્વાજની અંતિમ વિદાય, રૂપાણી સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 5:58 PM

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. કોરોના સામે લાંબી લડાઈ લડ્યા બાદ આખરે તેમનું નિધન થયું છે. અભય ભારદ્વાજ ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનો પાર્થિવ દેહને તેમના વતન રાજકોટ લવાયો હતો. રાજકોટના અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.. સીએમ રૂપાણી સહિતના નેતાઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ કાલાવડ રોડ પરના મોટા મૌવા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ કરવામાં આવી.. અંતિમક્રિયામાં ફક્ત પરિવારજનો જ હાજર રહ્યા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">