રાજ્યની બહાર અને વિદેશ જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો 1 હજારનો ચાર્જ ચૂકવવો પડશે, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ કરી જાહેરાત
રાજ્યની બહાર જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાત રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ આજે કરી હતી. જે લોકો વિદેશ જઈ રહ્યા હશે તેમણે પણ આ ચાર્જ ચૂકવવો પડશે. ચાર્જની કીમત એક હજાર રૂપિયા રાખવામાં આવી છે કે જેને રોગી કલ્યાણ સમિતિમાં આપી દેવામાં આવશે. Web Stories View more હેલિકોપ્ટર 1 […]
રાજ્યની બહાર જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાત રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ આજે કરી હતી. જે લોકો વિદેશ જઈ રહ્યા હશે તેમણે પણ આ ચાર્જ ચૂકવવો પડશે. ચાર્જની કીમત એક હજાર રૂપિયા રાખવામાં આવી છે કે જેને રોગી કલ્યાણ સમિતિમાં આપી દેવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો