રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીનાં આયોજન પર રોક, સાંભળો સુરતવાસીઓનાં દિલની વાત
છેલ્લા કેટલાક સમયથી નવરાત્રીનાં આયોજનને લઈને સરકાર અને જનતા અવઢવમાં ચાલી રહી હતી જેના પર આખરે સરકારે પોતાનું વલણ હવે સ્પસ્ટ કરી દીધુ છે અને રાજ્યમાં ગરબાનાં આયોજન પર મનાઈ ફરમાવી દીધી છે. કોરોના કેર વચ્ચે ગરબા પર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવિધ શહેરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. સાંભલો આ મુદ્દે સુરતવાસીઓ શું કહી રહ્યા છે.. […]
છેલ્લા કેટલાક સમયથી નવરાત્રીનાં આયોજનને લઈને સરકાર અને જનતા અવઢવમાં ચાલી રહી હતી જેના પર આખરે સરકારે પોતાનું વલણ હવે સ્પસ્ટ કરી દીધુ છે અને રાજ્યમાં ગરબાનાં આયોજન પર મનાઈ ફરમાવી દીધી છે. કોરોના કેર વચ્ચે ગરબા પર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવિધ શહેરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. સાંભલો આ મુદ્દે સુરતવાસીઓ શું કહી રહ્યા છે..
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો