મોટા સમાચાર: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. તેમની ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની […]
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. તેમની ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો