રાજ્યસભાનો જંગ: કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાશે? જાણો અમિત ચાવડાનો જવાબ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચના રોજ યોજાવાની છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા મુશ્કેલી સર્જાઈ છે. કોંગ્રેસ 2 રાજ્યસભાની સીટ જીતી રહી હતી અને તેની પાસે પુરતાં ધારાસભ્યોના વોટ પણ હતાં. જો કે અમુક ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. જેના લીધે કોંગ્રેસ હવે 2 બેઠક જીતી શકશે કે નહીં તે મોટો સવાલ ઉભો થયો છે. […]
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચના રોજ યોજાવાની છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા મુશ્કેલી સર્જાઈ છે. કોંગ્રેસ 2 રાજ્યસભાની સીટ જીતી રહી હતી અને તેની પાસે પુરતાં ધારાસભ્યોના વોટ પણ હતાં. જો કે અમુક ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. જેના લીધે કોંગ્રેસ હવે 2 બેઠક જીતી શકશે કે નહીં તે મોટો સવાલ ઉભો થયો છે. આ અંગે મીટિંગ યોજાઈ હતી અને અમિત ચાવડાએ જણાવ્યું કે પાર્ટી નક્કી કરશે કે શું નિર્ણય લેવો? જો ફોર્મ પાછું ખેંચવાનું થાય તો કોનું ફોર્મ ખેંચવામાં આવશે તે તેની પણ જાહેરાત આવતીકાલે થઈ શકે છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસ સામેની લડાઈમાં આપણું ગુજરાત કેટલું તૈયાર? જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો