રાજય પુરવઠા નિગમ દ્વારા મહત્વનો નિર્ણય, સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ
રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત થઇ છે. આ સાથે રાજય પુરવઠા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. હવેથી રેશનિંગની દુકાનો અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહેશે. અને એક પણ દિવસની રજા પાળવામાં નહીં આવે. રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત ન રહે […]
રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત થઇ છે. આ સાથે રાજય પુરવઠા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. હવેથી રેશનિંગની દુકાનો અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહેશે. અને એક પણ દિવસની રજા પાળવામાં નહીં આવે. રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો