રાજ્યમાં સિંહોના અકાળે મોતનો મામલો, PILના અરજદાર અને વકીલ શું કહે છે સાંભળો વિડિયોમાં

ગુજરાત રાજ્યમાં સિંહોના અકાળે થતાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ થઈ હતી. હાઈકોર્ટ સમક્ષ થયેલી આ અરજીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ જમીન સંપાદીત કરવા સામે કોર્ટ મિત્રએ વાંધો રજૂ કર્યો છે. કોર્ટ મિત્રની રજૂઆત છે કે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર જે રીતે પગલાં લે […]

રાજ્યમાં સિંહોના અકાળે મોતનો મામલો, PILના અરજદાર અને વકીલ શું કહે છે સાંભળો વિડિયોમાં
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 09, 2020 | 8:09 PM

ગુજરાત રાજ્યમાં સિંહોના અકાળે થતાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ થઈ હતી. હાઈકોર્ટ સમક્ષ થયેલી આ અરજીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ જમીન સંપાદીત કરવા સામે કોર્ટ મિત્રએ વાંધો રજૂ કર્યો છે. કોર્ટ મિત્રની રજૂઆત છે કે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર જે રીતે પગલાં લે છે તે ગેરવ્યાજબી છે. અરજીમાં મુખ્યત્વે એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો છે કે ગીરના જંગલોમાં રેલ્વેલાઈન નાંખવાની વાત ચાલી રહી છે. જે સિંહોના મોતને વધારશે અને રેલ્વેલાઈન નખાશે તો સિંહોના અકાળે મોત અત્યારે જે થઈ રહ્યાં છે, તેની સંખ્યામાં વધારો થશે. સંભવીત રેલ્વેલાઈન માટે 150 હેક્ટર જગ્યા લેવાનું પ્લાનીંગ ચાલી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 310 એશિયાટીક સિંહોના અકાળે મૃત્યુ થયાં છે. 25 સિંહોની સાથે 121 દિપડાના પણ અકુદરતી મોત થયાં છે. ત્યારે કોર્ટ મિત્ર અને વકિલે પણ તેમનો મત કહ્યો હતો તે જાણો આ વિડિયોમાં

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદ: સામાન્ય વાતમાં વસ્ત્રાલમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 4 લોકો ઘાયલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">