રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસની કંપની દસૉ પાસેથી 4 રાફેલ વિમાનનો કબજો મેળવ્યા બાદ પેરિસમાં જ શસ્ત્રપૂજન કરશે

રક્ષાપ્રધાન રાજનાથસિંહ પેરિસ પહોંચ્યા છે. વિજ્યાદશમી પર ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ રાજનાથ સિંહ શસ્ત્ર પૂજન કરશે. વિધિવત પૂજા પછી રક્ષાપ્રધાન ફ્રાંસની કંપની દસૉ પાસેથી ભારતે ખરીદેલા રાફેલ વિમાનનો કબજો લેશે. સાથે તેઓ વિમાનમાં ઉડાન પણ ભરશે. રાફેલ વિમાન આધુનિક હથિયારોથી સજ્જ બનાવવામાં આવ્યા છે. દસૉ કંપની સાથેની ડીલમાં ભારત પહેલા તબક્કામાં 4 વિમાન […]

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસની કંપની દસૉ પાસેથી 4 રાફેલ વિમાનનો કબજો મેળવ્યા બાદ પેરિસમાં જ શસ્ત્રપૂજન કરશે
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 2:48 AM

રક્ષાપ્રધાન રાજનાથસિંહ પેરિસ પહોંચ્યા છે. વિજ્યાદશમી પર ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ રાજનાથ સિંહ શસ્ત્ર પૂજન કરશે. વિધિવત પૂજા પછી રક્ષાપ્રધાન ફ્રાંસની કંપની દસૉ પાસેથી ભારતે ખરીદેલા રાફેલ વિમાનનો કબજો લેશે. સાથે તેઓ વિમાનમાં ઉડાન પણ ભરશે. રાફેલ વિમાન આધુનિક હથિયારોથી સજ્જ બનાવવામાં આવ્યા છે. દસૉ કંપની સાથેની ડીલમાં ભારત પહેલા તબક્કામાં 4 વિમાન પ્રાપ્ત કરશે.

આ પણ વાંચોઃ રાજ્યભરના તમામ શહેરોમાં દશેરાના પર્વની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પેરિસ પહોંચ્યા પછી રક્ષાપ્રધાન રાજનાથ સિંહ દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે ફ્રાંસમાં હોવાની ખૂશી વ્યક્ત કરી છે. સાથે કહ્યું કે, આ મહાન દેશ ભારતનો સારો મિત્ર છે. ભારત અને ફ્રાંસના સંબંધ જૂના અને વિશેષ છે. મારી આ મુલાકાતનો હેતુ વર્તમાનમાં બંને દેશ વચ્ચેની ભાગીદારીનો વિસ્તાર કરવાનો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">