રાજકોટમાં જીવન રક્ષક રેમડેસિવીર ઈન્જેક્શનના કાળા બજારનું વધુ એક કૌભાંડ આવ્યું સામે
રાજકોટમાં જીવન રક્ષક રેમડેસિવીર ઈન્જેક્શનના કાળા બજારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. ન્યૂ આઈડીયસ એજન્સીએ આનંદ ક્લિનીકના નામે 24 ઈન્જેક્શનનું બિલ ઉધારી કાળા બજારી કરી. રાજકોટ ક્રાઈમ બ્રાંચે ન્યૂ આઈડીયસ એજન્સીના માલિક પરેશ ઝાલાવાડિયાને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આનંદ ક્લિનિકે કોઈ ઈન્જેક્શન લીધા ન હતા. પરેશ અને રજનીકાંત બંને ઈન્જેક્શન વધુ […]
રાજકોટમાં જીવન રક્ષક રેમડેસિવીર ઈન્જેક્શનના કાળા બજારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. ન્યૂ આઈડીયસ એજન્સીએ આનંદ ક્લિનીકના નામે 24 ઈન્જેક્શનનું બિલ ઉધારી કાળા બજારી કરી. રાજકોટ ક્રાઈમ બ્રાંચે ન્યૂ આઈડીયસ એજન્સીના માલિક પરેશ ઝાલાવાડિયાને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આનંદ ક્લિનિકે કોઈ ઈન્જેક્શન લીધા ન હતા. પરેશ અને રજનીકાંત બંને ઈન્જેક્શન વધુ કિંમતે વેચતા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ખોટા બિલ બનાવીને મોકલતા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાંચે પરેશના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ 13 ઓક્ટોબરથી લોકો માટે ફરીથી શરૂ થશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો