રાજકોટ: રાત્રિ કર્ફ્યૂને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામુ, રાજમાર્ગો, શેરીઓ-ગલીઓમાં એકઠા થવા પર પ્રતિબંધ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાત્રિ કર્ફ્યૂને લઈ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન રાજમાર્ગો, શેરીઓ, ગલીઓમાં એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકો એકઠા થશે તો તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. & Web Stories View more આજનું રાશિફળ તારીખ […]
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાત્રિ કર્ફ્યૂને લઈ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન રાજમાર્ગો, શેરીઓ, ગલીઓમાં એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકો એકઠા થશે તો તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો