રાજકોટમાં કોરોનાના કારણે 13 દર્દીના મોત,છેલ્લા 18 દિવસમાં 286 દર્દીઓના મોત નોંધાયા
રાજકોટમાં કોરોનાંના કેસમાં અને તેનાથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે 13 દર્દીના મોત થયા છે .11 દર્દીઓના સિવીલ હોસ્પિટલમાં અને બે દર્દીઓના અન્ય હોસ્પિટલમાં મોત થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 18 દિવસમાં 286 દર્દીઓના મોત નોંધાયા છે. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો […]
રાજકોટમાં કોરોનાંના કેસમાં અને તેનાથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે 13 દર્દીના મોત થયા છે .11 દર્દીઓના સિવીલ હોસ્પિટલમાં અને બે દર્દીઓના અન્ય હોસ્પિટલમાં મોત થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 18 દિવસમાં 286 દર્દીઓના મોત નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો