રાજકોટ: સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ, જુઓ VIDEO

રાજકોટમાં સસ્તા અનાજને લઈને કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે પુરવઠા વિભાગ પાસે કૌભાંડ મુદ્દે આપવા કોઈ જવાબ નથી. પુરવઠા વિભાગ અનાજ કૌભાંડ પર તો કાંઈ બોલી શકતુ નથી, પરંતુ મીડિયા સાથે ગેરવર્તન કરી શકે છે. મીડિયાના કર્મચારીઓ જ્યારે પુરવઠા વિભાગના અધિકારી પૂજા બાવડાને પ્રશ્ન કરવા પહોંચ્યા તો તેમણે મીડિયા કર્મીઓને જ બહાર કાઢવાની ચેતવણી […]

રાજકોટ: સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ, જુઓ VIDEO
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:01 PM

રાજકોટમાં સસ્તા અનાજને લઈને કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે પુરવઠા વિભાગ પાસે કૌભાંડ મુદ્દે આપવા કોઈ જવાબ નથી. પુરવઠા વિભાગ અનાજ કૌભાંડ પર તો કાંઈ બોલી શકતુ નથી, પરંતુ મીડિયા સાથે ગેરવર્તન કરી શકે છે. મીડિયાના કર્મચારીઓ જ્યારે પુરવઠા વિભાગના અધિકારી પૂજા બાવડાને પ્રશ્ન કરવા પહોંચ્યા તો તેમણે મીડિયા કર્મીઓને જ બહાર કાઢવાની ચેતવણી આપી દીધી. વાત એવી હતી કે, જ્યારે મીડિયાએ કૌભાંડ મુદ્દે જવાબ માગ્યો તો પૂજા બાવડાએ પ્રાથમિક વિગત આપવાનું કહ્યું, પરંતુ મીડિયાએ જ્યારે કૌભાંડના મુખ્ય મુદ્દાઓ પર જવાબ આપવાનું કહ્યું તો પૂજા બાવડા ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, કે અવાજ નીચો રાખો નહીંતર બહાર ફેંકી દઈશ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">