રાજકોટ: સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ, જુઓ VIDEO
રાજકોટમાં સસ્તા અનાજને લઈને કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે પુરવઠા વિભાગ પાસે કૌભાંડ મુદ્દે આપવા કોઈ જવાબ નથી. પુરવઠા વિભાગ અનાજ કૌભાંડ પર તો કાંઈ બોલી શકતુ નથી, પરંતુ મીડિયા સાથે ગેરવર્તન કરી શકે છે. મીડિયાના કર્મચારીઓ જ્યારે પુરવઠા વિભાગના અધિકારી પૂજા બાવડાને પ્રશ્ન કરવા પહોંચ્યા તો તેમણે મીડિયા કર્મીઓને જ બહાર કાઢવાની ચેતવણી […]
રાજકોટમાં સસ્તા અનાજને લઈને કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે પુરવઠા વિભાગ પાસે કૌભાંડ મુદ્દે આપવા કોઈ જવાબ નથી. પુરવઠા વિભાગ અનાજ કૌભાંડ પર તો કાંઈ બોલી શકતુ નથી, પરંતુ મીડિયા સાથે ગેરવર્તન કરી શકે છે. મીડિયાના કર્મચારીઓ જ્યારે પુરવઠા વિભાગના અધિકારી પૂજા બાવડાને પ્રશ્ન કરવા પહોંચ્યા તો તેમણે મીડિયા કર્મીઓને જ બહાર કાઢવાની ચેતવણી આપી દીધી. વાત એવી હતી કે, જ્યારે મીડિયાએ કૌભાંડ મુદ્દે જવાબ માગ્યો તો પૂજા બાવડાએ પ્રાથમિક વિગત આપવાનું કહ્યું, પરંતુ મીડિયાએ જ્યારે કૌભાંડના મુખ્ય મુદ્દાઓ પર જવાબ આપવાનું કહ્યું તો પૂજા બાવડા ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, કે અવાજ નીચો રાખો નહીંતર બહાર ફેંકી દઈશ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો