રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી

ભાદર-1 ડેમમાં છલોછલ પાણી ભરાઈ ગયું છે જેના લીધે રાજકોટવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે. પાણીની તંગી જે ઓછા વરસાદના લીધે વેઠવાનો વારો આવે છે તેમાંથી લોકોને મુક્તિ મળશે. રાજકોટમાં ન્યારી ડેમમાં પણ પાણીની સારી એવી આવક થયી હોવાથી લોકોને પાણીને લઈને કોઈ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 5:16 PM

ભાદર-1 ડેમમાં છલોછલ પાણી ભરાઈ ગયું છે જેના લીધે રાજકોટવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે. પાણીની તંગી જે ઓછા વરસાદના લીધે વેઠવાનો વારો આવે છે તેમાંથી લોકોને મુક્તિ મળશે. રાજકોટમાં ન્યારી ડેમમાં પણ પાણીની સારી એવી આવક થયી હોવાથી લોકોને પાણીને લઈને કોઈ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો:   સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">