રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના માટે 104 હેલ્પલાઇનના ત્રણ રથને આપવામાં આવી લીલીઝંડી

રાજયની સાથે રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 104 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. જો કોઇને કોરોના લક્ષણ હોય અને તે 104માં ફોન કરશે તો મેડિકલ ટીમ તેમના ઘરે તપાસ કરવા પહોંચશે અને જરૂર જણાશે તો તેનો કોવિડ ટેસ્ટ પણ ત્યાં જ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકા દ્વારા આવા ત્રણ રથને લીલીઝંડી […]

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના માટે 104 હેલ્પલાઇનના ત્રણ રથને આપવામાં આવી લીલીઝંડી
Follow Us:
| Updated on: Aug 27, 2020 | 3:11 PM

રાજયની સાથે રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 104 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. જો કોઇને કોરોના લક્ષણ હોય અને તે 104માં ફોન કરશે તો મેડિકલ ટીમ તેમના ઘરે તપાસ કરવા પહોંચશે અને જરૂર જણાશે તો તેનો કોવિડ ટેસ્ટ પણ ત્યાં જ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકા દ્વારા આવા ત્રણ રથને લીલીઝંડી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વલસાડઃ ઉમરગામના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઇ, બીયર અને વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">