રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના માટે 104 હેલ્પલાઇનના ત્રણ રથને આપવામાં આવી લીલીઝંડી
રાજયની સાથે રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 104 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. જો કોઇને કોરોના લક્ષણ હોય અને તે 104માં ફોન કરશે તો મેડિકલ ટીમ તેમના ઘરે તપાસ કરવા પહોંચશે અને જરૂર જણાશે તો તેનો કોવિડ ટેસ્ટ પણ ત્યાં જ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકા દ્વારા આવા ત્રણ રથને લીલીઝંડી […]
રાજયની સાથે રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 104 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. જો કોઇને કોરોના લક્ષણ હોય અને તે 104માં ફોન કરશે તો મેડિકલ ટીમ તેમના ઘરે તપાસ કરવા પહોંચશે અને જરૂર જણાશે તો તેનો કોવિડ ટેસ્ટ પણ ત્યાં જ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકા દ્વારા આવા ત્રણ રથને લીલીઝંડી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: વલસાડઃ ઉમરગામના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઇ, બીયર અને વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો