કોરોનાનો કહેર! ટ્રાવેલ, ટુરિઝ્મ અને હોટેલ સેક્ટરને મોટાપાયે નુક્સાન
કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ, ટુરિઝમ અને ઉડ્ડયન સેક્ટરને કુલ 8500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ અને એસોચેમના જણાવ્યા અનુસાર એક મહિના સુધી વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાના કારણે ટ્રાવેલ, ટુરિઝમ અને […]
કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ, ટુરિઝમ અને ઉડ્ડયન સેક્ટરને કુલ 8500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ અને એસોચેમના જણાવ્યા અનુસાર એક મહિના સુધી વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાના કારણે ટ્રાવેલ, ટુરિઝમ અને ઉડ્ડયન સેક્ટરના અનેક કર્મચારીઓની નોકરી પણ જશે. આ ત્રણેય સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓએ કર્મચારીઓએ નવી ભરતી કરવાનું પણ બંધ કરી દીધું છે. એક અંદાજ મુજબ કુલ મળીને આ નિર્ણયને કારણે 8500 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: આણંદ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2040, જાણો જુદા-જુદા પકોના ભાવ