કોરોના સંક્રમણને પગલે રાજકોટમાં સતત બીજા દિવસે મનપાની કડક કાર્યવાહી, કાલાવાડ રોડ પર 13 ચાની હોટલ સીલ કરાઇ

રાજકોટમાં સતત બીજા દિવસે મનપાએ કડક કામગીરી કરી હતી. મનપા દ્વારા કાલાવાડ રોડ પર ચાની હોટલો સિલ કરાઇ હતી. ગઈકાલે મનપા દ્વારા 13 જેટલી ચાની હોટલો સીલ કરાઇ હતી. ત્યારે આજે પણ મનપાની અલગ અલગ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. શહેરમાં હોટલોને કોરોનાના નિયમોના ઉલ્લંઘન બદલ 7 દિવસ માટે સિલ કરાઈ છે.   Web […]

કોરોના સંક્રમણને પગલે રાજકોટમાં સતત બીજા દિવસે મનપાની કડક કાર્યવાહી, કાલાવાડ રોડ પર 13 ચાની હોટલ સીલ કરાઇ
Follow Us:
| Updated on: Nov 21, 2020 | 3:58 PM

રાજકોટમાં સતત બીજા દિવસે મનપાએ કડક કામગીરી કરી હતી. મનપા દ્વારા કાલાવાડ રોડ પર ચાની હોટલો સિલ કરાઇ હતી. ગઈકાલે મનપા દ્વારા 13 જેટલી ચાની હોટલો સીલ કરાઇ હતી. ત્યારે આજે પણ મનપાની અલગ અલગ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. શહેરમાં હોટલોને કોરોનાના નિયમોના ઉલ્લંઘન બદલ 7 દિવસ માટે સિલ કરાઈ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">