કોરોના કાળમાં થેલેસેમિયાના દર્દીઓ પરેશાન, રાજકોટમાં રક્ત માટે દર્દીઓની રઝળપાટ

કોરોના કાળમાં થેલેસેમિયાના દર્દીઓની સૌથી વધુ કફોડી સ્થિતિ થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાના મળીને 500થી 700 દર્દીઓ રક્ત માટે રીતસરની રઝળપાટ કરી રહ્યાં છે. થેલેસેમિયાના દર્દીઓને દર મહિને ફરજિયાત લોહી બદલવું પડે છે. પરંતુ કોરોના કાળમાં બ્લડ કેમ્પોનું આયોજન બંધ થયું. તો બીજી તરફ સિવિલમાં રક્તદાન કરતા જતા લોકો પણ ડરે છે. જેથી સિવિલમાં […]

કોરોના કાળમાં થેલેસેમિયાના દર્દીઓ પરેશાન, રાજકોટમાં રક્ત માટે દર્દીઓની રઝળપાટ
Follow Us:
| Updated on: Nov 05, 2020 | 4:57 PM

કોરોના કાળમાં થેલેસેમિયાના દર્દીઓની સૌથી વધુ કફોડી સ્થિતિ થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાના મળીને 500થી 700 દર્દીઓ રક્ત માટે રીતસરની રઝળપાટ કરી રહ્યાં છે. થેલેસેમિયાના દર્દીઓને દર મહિને ફરજિયાત લોહી બદલવું પડે છે. પરંતુ કોરોના કાળમાં બ્લડ કેમ્પોનું આયોજન બંધ થયું. તો બીજી તરફ સિવિલમાં રક્તદાન કરતા જતા લોકો પણ ડરે છે. જેથી સિવિલમાં લોહીની ભારે અછત છે. એક દર્દીને લોહી ચડાવવા માટે અઠવાડિયાનું વેઈટિંગ છે. તેમાંય નેગેટિવ ગ્રૂપના દર્દીઓ સૌથી વધુ પરેશાન છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">