PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકના મોતનો મામલો! ન્યાયિક તપાસની ખાતરી અપાતા પરીવારે સ્વિકાર કર્યો મૃતદેહ
રાજકોટમાં PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકનું મોત નિપજયું હતું. આ મામલે ભારે હોબાળા બાદ આખરે પરીવાર મૃતદેહનો સ્વિકાર કર્યો છે. અગાઉ ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો અને પરિવારજનોએ પોલીસ સાથે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો કે યોગ્ય ન્યાયની ખાતરી મળતી પરિવારે હિમાંશુનો મૃતદેહ સ્વીકારી લીધો છે. […]
રાજકોટમાં PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકનું મોત નિપજયું હતું. આ મામલે ભારે હોબાળા બાદ આખરે પરીવાર મૃતદેહનો સ્વિકાર કર્યો છે. અગાઉ ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો અને પરિવારજનોએ પોલીસ સાથે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો કે યોગ્ય ન્યાયની ખાતરી મળતી પરિવારે હિમાંશુનો મૃતદેહ સ્વીકારી લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ