VIDEO: ડુંગળીની હરાજીને લઈને રાજકોટ માર્કેટયાર્ડનો મોટો નિર્ણય
રાજકોટના નવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સોમવારથી નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થશે. આ પણ વાંચો: UP પોલીસ પર પ્રિયંકા ગાંધીના મોટા આક્ષેપ, મારું ગળું દબાવીને મને રોકવામાં આવી અને ધક્કો માર્યો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 23-04-2024 500 કરોડની આ આલીશાન હોટલમાં […]
રાજકોટના નવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સોમવારથી નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થશે.
આ પણ વાંચો: UP પોલીસ પર પ્રિયંકા ગાંધીના મોટા આક્ષેપ, મારું ગળું દબાવીને મને રોકવામાં આવી અને ધક્કો માર્યો
મહત્વનું છે કે આ અગાઉ રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીનું ખરીદ વેચાણ થતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ અને દલાલોએ જૂના માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દીધી હતી જેના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો જૂના માર્કેટ યાર્ડમાં માત્ર 4 જ દલાલ હતા જ્યારે નવા માર્કેટ યાર્ડમાં 225 જેટલા દલાલોનો લાભ ખેડૂતોને મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો