અષાઢી બીજના દિવસે રાજ્યમાં મેઘમહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડ્યો વરસાદ?

અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યના મોરબી, રાજકોટ, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો.  ખેડૂતપુત્રો રાહ જોઈ રહ્યાં હતા અને મેઘરાજાની પધરામણી થઈ હતી.  ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.  જુઓ અમારો અહેવાલ… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

અષાઢી બીજના દિવસે રાજ્યમાં મેઘમહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડ્યો વરસાદ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:43 PM

અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યના મોરબી, રાજકોટ, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો.  ખેડૂતપુત્રો રાહ જોઈ રહ્યાં હતા અને મેઘરાજાની પધરામણી થઈ હતી.  ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.  જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો : બાબા રામદેવની ‘કોરોનિલ’ દવા પર કેન્દ્ર સરકારે ઉઠાવ્યા સવાલ, જાણો કંપનીએ શું આપ્યો જવાબ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">