અષાઢી બીજના દિવસે રાજ્યમાં મેઘમહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડ્યો વરસાદ?
અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યના મોરબી, રાજકોટ, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ખેડૂતપુત્રો રાહ જોઈ રહ્યાં હતા અને મેઘરાજાની પધરામણી થઈ હતી. ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. જુઓ અમારો અહેવાલ… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યના મોરબી, રાજકોટ, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ખેડૂતપુત્રો રાહ જોઈ રહ્યાં હતા અને મેઘરાજાની પધરામણી થઈ હતી. ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. જુઓ અમારો અહેવાલ…
આ પણ વાંચો : બાબા રામદેવની ‘કોરોનિલ’ દવા પર કેન્દ્ર સરકારે ઉઠાવ્યા સવાલ, જાણો કંપનીએ શું આપ્યો જવાબ?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો