166 વર્ષમાં ભારતીય રેલવેએ પહેલીવાર રચ્યો આ ઈતિહાસ, જાણો 2019માં શું નવું થયું?
એવી ઘણી ખબર આવતી હોય છે કે રેલવેમાં સફર કરતી વખતે ટ્રેન ટકરાય અને લોકોના મોત થાય. આ વખતે રેલવેએ આ દૂર્ઘટનાઓમાંથી બહાર આવીને એક ઈતિહાસ રચી દીધો છે. રેલવે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 2019ના વર્ષમાં એક પણ દૂર્ઘટનામાં કોઈ યાત્રીનો જીવ ગયો નથી. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું […]
એવી ઘણી ખબર આવતી હોય છે કે રેલવેમાં સફર કરતી વખતે ટ્રેન ટકરાય અને લોકોના મોત થાય. આ વખતે રેલવેએ આ દૂર્ઘટનાઓમાંથી બહાર આવીને એક ઈતિહાસ રચી દીધો છે. રેલવે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 2019ના વર્ષમાં એક પણ દૂર્ઘટનામાં કોઈ યાત્રીનો જીવ ગયો નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ
વર્ષ 2019-20 અંગે રેલવેએ આ જાણકારી આપી છે. રેલવેના 166 વર્ષ જૂના ઈતિહાસમાં આ પહેલીવાર આવું બન્યું છે. રેલવે મંત્રી પિયૂષ ગોયલ દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઈસ્પીડ ટ્રેન દોડાવવામાં આવી રહી છે અને તેવા સમયે આ એક મહત્વના સમાચાર રેલવે વિભાગ અને લોકોની સુરક્ષાને લઈને છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કેવી રીતે ઘટ્યા અકસ્માત?
રેલવેમાં સતત આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. નવી સિસ્ટમ રેલવેમાં સજજ કરવામાં આવી રહી છે જેના લીધે લોકોની સેફટી વધી છે. રેલગાડીઓની ગતિ વધારવામાં આવી રહી છે અને સાથે સુરક્ષાપ્રદાન થાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]