લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો, જાણો દિગ્ગજો નેતાઓએ મતદાન કર્યા પછી શું કહ્યું?

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થયા બાદ રવિવારે 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠો તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ઘણાં દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન બાદ કહ્યુ કે આ ચૂંટણી લોકોના મુદ્દાઓ પર લડવામાં આવી છે અને આમા સૌથી વધારે જરૂરી મુદ્દો બેરોજગારી અને […]

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો, જાણો દિગ્ગજો નેતાઓએ મતદાન કર્યા પછી શું કહ્યું?
Follow Us:
| Updated on: May 12, 2019 | 8:02 AM

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થયા બાદ રવિવારે 7 રાજ્યોની 59 બેઠકો પર છઠ્ઠો તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ઘણાં દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન બાદ કહ્યુ કે આ ચૂંટણી લોકોના મુદ્દાઓ પર લડવામાં આવી છે અને આમા સૌથી વધારે જરૂરી મુદ્દો બેરોજગારી અને ખેડૂતો છે. વધારેમાં કહ્યુ કે ચૂંટણીમાં અમે પ્રેમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નફરત ફેલાવી છે તેથી પ્રેમ જીતશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મતદાન બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે લોકતંત્રને બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે તેને ધ્યાનમાં રાખીને જ મેં મતદાન કર્યું છે સાથી કહ્યું કે આ દેશને બચાવવાની ચૂંટણી છે જેમા ભાજપની હાર નક્કી છે.

આ પણ વાંચો: 1984ના રમખાણ અંગે કરેલા નિવેદનને લઈ ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગી લેવી જોઈએ, મારી માતાએ પણ આ મુદ્દે ક્ષમાયાચના કરી લીધી છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ કે મતદાન માટે જરૂરથી જશો. જેમણે લોકોના કામ કર્યા છે તેમને મત આપજો, નફરત ફેલાવનારા અને દિલ્હીના કામ રોકનારાને મત ન આપતા. તમારો એક મત દેશ બદલી શકે છે.

ભાજપ દિલ્હીના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યુ કે મતદાન જરૂરથી કરજો તે પછી ભાજપને કરો કે કમળને કે પછી નરેન્દ્ર મોદીને કરો. મારા વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી જ હશે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ઉતાર્યા છે. તેમણે પણ લોકોને મત આપીને ભાજપને જીતાડવાની અપીલ કરી છે.

પૂર્વ ક્રિકેટર અને ભાજપના દિલ્હીથી ઉમેદવાર ગૌતમ ગંભીરે પણ લોકોને મતદાન કરવાની અપીલ સાથે કહ્યું કે મેં મતદાન કર્યું હવે તમારો વારો.

આમ ચૂંટણીના છઠ્ઠા તબકકામાં દિગ્ગજોની રાજકીય ભાવિ લોકોના હાથમાં છે અને આજે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે. નેતાઓ પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">