રાત્રી કરફ્યુંના સમયને લઈને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભાવિત, સમયમાં ફેરફાર કરવા માટે સરકાર પાસે વેપારીઓએ કરી માગ

રાજ્યના ચાર મહાનગરોમાં લગાડવામાં આવેલા રાત્રી કરફયુને લઈને ધંધા રોજગાર પર તેની અસર દેખાવા લાગી છે. ખાસ કરીને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ હેરાન થઇ રહ્યો છે. રાતે સમય મર્યાદા હોવાના કારણે વેપારીઓ સમયસર માલ આપી નથી શકતા તો લોડીંગ માટે પણ આ જ સમસ્યા ઉભી થાય છે.  ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ રાત્રી કરફ્યું માટેના સમયમાં […]

રાત્રી કરફ્યુંના સમયને લઈને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભાવિત, સમયમાં ફેરફાર કરવા માટે સરકાર પાસે વેપારીઓએ કરી માગ
Follow Us:
| Updated on: Nov 25, 2020 | 5:34 PM

રાજ્યના ચાર મહાનગરોમાં લગાડવામાં આવેલા રાત્રી કરફયુને લઈને ધંધા રોજગાર પર તેની અસર દેખાવા લાગી છે. ખાસ કરીને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ હેરાન થઇ રહ્યો છે. રાતે સમય મર્યાદા હોવાના કારણે વેપારીઓ સમયસર માલ આપી નથી શકતા તો લોડીંગ માટે પણ આ જ સમસ્યા ઉભી થાય છે.  ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ રાત્રી કરફ્યું માટેના સમયમાં ફેરફાર કરવા માટેની માગ કરવામાં આવી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">