રાત્રી કરફ્યુંના સમયને લઈને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રભાવિત, સમયમાં ફેરફાર કરવા માટે સરકાર પાસે વેપારીઓએ કરી માગ
રાજ્યના ચાર મહાનગરોમાં લગાડવામાં આવેલા રાત્રી કરફયુને લઈને ધંધા રોજગાર પર તેની અસર દેખાવા લાગી છે. ખાસ કરીને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ હેરાન થઇ રહ્યો છે. રાતે સમય મર્યાદા હોવાના કારણે વેપારીઓ સમયસર માલ આપી નથી શકતા તો લોડીંગ માટે પણ આ જ સમસ્યા ઉભી થાય છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ રાત્રી કરફ્યું માટેના સમયમાં […]
રાજ્યના ચાર મહાનગરોમાં લગાડવામાં આવેલા રાત્રી કરફયુને લઈને ધંધા રોજગાર પર તેની અસર દેખાવા લાગી છે. ખાસ કરીને સુરતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ હેરાન થઇ રહ્યો છે. રાતે સમય મર્યાદા હોવાના કારણે વેપારીઓ સમયસર માલ આપી નથી શકતા તો લોડીંગ માટે પણ આ જ સમસ્યા ઉભી થાય છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ રાત્રી કરફ્યું માટેના સમયમાં ફેરફાર કરવા માટેની માગ કરવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો