ભારતીય ટીમમાં બધુ જ બરાબર નથી? રોહિત શર્માને ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ના કરવાથી ઉભા થયા સવાલ

વેસ્ટ ઈન્ડીઝની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યા. રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં ના હોવાથી પ્રશંસક ખુબ નારાજ થયા છે. આ મેચમાં વિરાટ કોહલીએ રોહિત શર્માને તક ના આપી તો ટ્વિટર પર ફેન્સે કોહલી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. કેપ્ટન કોહલીના આ નિર્ણય પછી એ પ્રશ્ન […]

ભારતીય ટીમમાં બધુ જ બરાબર નથી? રોહિત શર્માને ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ના કરવાથી ઉભા થયા સવાલ
Follow Us:
| Updated on: Aug 23, 2019 | 7:23 AM

વેસ્ટ ઈન્ડીઝની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યા. રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં ના હોવાથી પ્રશંસક ખુબ નારાજ થયા છે. આ મેચમાં વિરાટ કોહલીએ રોહિત શર્માને તક ના આપી તો ટ્વિટર પર ફેન્સે કોહલી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

કેપ્ટન કોહલીના આ નિર્ણય પછી એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું તેમના આંતરિક મતભેદના કારણે વિરાટ કોહલીએ રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યા છે? રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ફેન્સે કહી રહ્યા છે કે કોહલી રોહિત શર્મા પાસે બદલો લેવા માગે છે. રોહિત શર્માએ ટેસ્ટ સીરીઝ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચમાં શાનદાર 68 રન બનાવ્યા હતા. રોહિત શર્માના આ પ્રદર્શનને નજરઅંદાજ કરીને વિરાટ કોહલીએ તેમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને પ્રાથમિકતા આપી છે. ભારતીય કેપ્ટનના આ નિર્ણયથી પ્રશંસક ખુબ નારાજ લાગી રહ્યા છે. વિશ્વ કપ 2019માં સેમીફાઈનલમાં હાર પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે આતંરિક મતભેદના સમાચાર સામે આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રવાના થયા પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારતીય ટીમમાં જો કોઈ મતભેદ હોય તો અમારી ટીમ નંબર વન ના હોત. વિરાટ કોહલીએ પત્રકારોને ટીમના ડ્રેસિંગ રૂમમાં આવવા માટે પણ કહ્યું હતું. કોહલી મુજબ જો રોહિત અને તેમની વચ્ચે કોઈ ઝગડો હોય તો ટીમ ક્યારેય પણ સારૂ પ્રદર્શન ના કરી શકતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા પહેલા યુવા ખેલાડી હનુમા વિહારીને પ્રાથમિકતા આપી છે. ભારતીય કેપ્ટનના આ નિર્ણયથી પ્રશંસક ખુબ નારાજ લાગી રહ્યા છે અને ટ્વિટર પર તેમનો ગુસ્સા કાઢી રહ્યા છે.

[yop_poll id=”1″]

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીનું માનવું છે કે રોહિત શર્માને વન-ડેની જેમ ટેસ્ટ ક્રિકેટમાં સલામી બેટસમેનની ભૂમિકા ભજવવી જોઈએ. રોહિત ભારતની ટેસ્ટ ટીમમાં અજિંક્ય રહાણેની સાથે મધ્યક્રમમાં બેટિંગ કરે છે અને ગાંગૂલીનું કહેવું છે કે તે ખુબ જરૂરી છે કે રોહિત શર્મા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાયેલા વિશ્વ કપના તેમના શાનદાર ફોર્મમાં રહે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">