ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ રમાશે, જાણો પુણેમાં કેવું રહેશે વાતાવરણ
ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે ટી-20 સીરીઝની છેલ્લી મેચ પુણેમાં રમાશે. ગુવાહાટીમાં પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે જીતી મેળવી હતી અને સીરીઝમાં 1-0થી આગળ છે. મહરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (MCA) સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે રમાશે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી […]
ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે ટી-20 સીરીઝની છેલ્લી મેચ પુણેમાં રમાશે. ગુવાહાટીમાં પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે જીતી મેળવી હતી અને સીરીઝમાં 1-0થી આગળ છે. મહરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (MCA) સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે રમાશે.
ક્રિકેટ પ્રશંસકો સામે મોટો સવાલ પુણેના વાતાવરણને લઈને છે. જ્યાં ટી-20 મેચ રમાશે. ત્યારે પુણેમાં આજે સાંજે વાતાવરણ કેવું રહેશે, તે જાણવું જરૂરી છે. ત્યારે તમને જણાવી દઈએ કે પ્રશંસકો રાહતનો શ્વાસ લઈ શકે છે. કારણ કે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમમાં ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન વાતાવરણ સાફ રહેવાની સંભાવના છે. વરસાદની સંભાવના નહીવત્ પ્રમાણમાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારત અને શ્રીલંકાની વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં અત્યાર સુધી એક મેચ રમાઈ ચૂકી છે. ફેબ્રુઆરી 2016માં રમાયેલી મેચમાં શ્રીલંકાની જીત થઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમે 2012માં ઈંગ્લેન્ડની ટીમને 5 વિકેટથી હરાવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]