‘દેશભક્તિની લાગણી’ મુદ્દે BOLLYWOODની બે અભિનેત્રીઓ સામ-સામે, કંગનાએ ANTI-NATIONAL કહેતા શબાનાએ કંગના માટે વાપર્યા કંઇક આવા શબ્દો

પુલવામા આતંકી હુમલા બાદ આખા દેશમાંથી જુદા-જુદા પ્રત્યાઘાતો સાંપડી રહ્યા છે અને આ જ ક્રમમાં બૉલીવુડની બે હસ્તીઓ સામ-સામે આવી ગઈ છે. TV9 Gujarati   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ […]

‘દેશભક્તિની લાગણી’ મુદ્દે BOLLYWOODની બે અભિનેત્રીઓ સામ-સામે, કંગનાએ ANTI-NATIONAL કહેતા શબાનાએ  કંગના માટે વાપર્યા કંઇક આવા શબ્દો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:20 AM

પુલવામા આતંકી હુમલા બાદ આખા દેશમાંથી જુદા-જુદા પ્રત્યાઘાતો સાંપડી રહ્યા છે અને આ જ ક્રમમાં બૉલીવુડની બે હસ્તીઓ સામ-સામે આવી ગઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌટે તાજેતરમાં એક ઇંટર્વ્યૂમાં ગીતકાર જાવેદ અખ્તર અને તેમના પત્ની અભિનેત્રી શબાના આઝમીને એંટી-નેશનલ કહ્યા હતાં.

હકીકતમાં પુલવામા આતંકી હુમલા બાદ શબાના અને જાવેદે કરાચીમાં યોજાનાર એક કાર્યક્રમમમાં ન જવાનો નિર્ણય કર્યો હતો. આ કાર્યક્રમ શબાનાના પિતા કૈફી આઝમીની જન્મ શતાબ્દી નિમિત્તે યોજાવાનો હતો.

ઇંટરવ્યૂ દરમિયાન જ્યારે કંગનાને શબાના આઝમીના નિર્ણય અંગે સવાલ પૂછવામાં આવ્યું, તો કંગનાએ જવાબ આપ્યો હતો, ‘આ લોકો ભારત તેરે ટુકડે હોંગે ગૅંગના સમર્થકો છે. જ્યારે ઉરી હુમલા બાદ પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધો લગાવાઈ ચુક્યા છે, એવામાં કરાચીમાં કાર્યક્રમનું આયોજન કરવાનો શો મતલબ છે ?’ કંગનાએ કહ્યુ હતું કે શબાના અને જાવેદ પોતાનો ચહેરો બચાવવાની કોશિશ કરી રહ્યા છે.

કંગના રણૌટના આકરા પ્રહાર પર પ્રત્યાઘાત આપતા શબાના આઝમીએ સામો સવાલ કર્યો છે, ‘એવા સમયે કે જ્યારે આખો દેશ દુઃખમાં એક સાથે ઊભો છે અને પુલવામાના ભીષણ ઍટૅકની ટીકા કરી રહ્યો છે, ત્યારે મારા પર પર્સનલ ઍટૅક કરવાનો કોઈ ફાયદો છે ખરો ?’ શબાના આઝમીએ એમ પણ કહ્યું કે ઈશ્વર કંગનાનું ભલું કરે.

[yop_poll id=1509]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">