મોદી સરકારની અર્ધલશ્કરી દળોના જવાનોને મોટી ભેટ, માસિક ભથ્થામાં કર્યો વધારો

પુલવામા હુમલા પછી કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોને એક મોટી ભેટ આપી છે. ગૃહ મંત્રાલયે CRPFના ઈન્સ્પેકટર અને વરિષ્ઠ અધિકારીઓને આપનારા રિસ્ક અને હાર્ડશીપ ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા અર્ધલશ્કરી દળોના જવાનોના ભથ્થાને 9700 રૂપિયાથી વધારીને 17300 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે અધિકારીઓને મળનારા માસિક ભથ્થામાં 16900 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યું […]

મોદી સરકારની અર્ધલશ્કરી દળોના જવાનોને મોટી ભેટ, માસિક ભથ્થામાં કર્યો વધારો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 24, 2019 | 4:30 PM

પુલવામા હુમલા પછી કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોને એક મોટી ભેટ આપી છે. ગૃહ મંત્રાલયે CRPFના ઈન્સ્પેકટર અને વરિષ્ઠ અધિકારીઓને આપનારા રિસ્ક અને હાર્ડશીપ ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે.

ગૃહ મંત્રાલય દ્વારા અર્ધલશ્કરી દળોના જવાનોના ભથ્થાને 9700 રૂપિયાથી વધારીને 17300 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે અધિકારીઓને મળનારા માસિક ભથ્થામાં 16900 રૂપિયાથી વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યું છે. તેનો લાભ જમ્મૂ કાશ્મીરના 11 અને નકસલવાદીના 8 જીલ્લામાં તૈનાત અર્ધલશ્કરી દળોના જવાનોને મળશે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

21 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે જમ્મૂ કાશ્મીરમાં તૈનાત બધા જ સુરક્ષા દળોને હવે વિમાન દ્વારા મોકલવામાં આવશે. આ સુવિધા અસમ રાયફલ્સ ,BSF,CRPF,ITBP,અને NSG સહિત બધા જ જવાનોને મળશે.

આ પણ વાંચો : આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

આ આદેશ અનુસાર કોઈ પણ જવાન ફરજ પરથી પાછો આવી રહ્યો હોય, તેનું ટ્રાન્સફર થયું હોય, તેવા બધા જ જવાનોને જમ્મૂ કાશ્મીર કેમ્પ કે નવી દિલ્હીથી શ્રીનગર વિમાન દ્વારા મોકલવામાં આવશે. તે સિવાય કોઈ જવાન શ્રીનગરથી પાછો આવી રહ્યો હોય તો તેમને પણ વિમાનની સુવિધા આપવામાં આવશે.

[yop_poll id=1769]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">