દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશ ભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. એવામાં રાજસ્થાનના એક શખ્સે કરી છે મોટી જાહેરાત. TV9 Gujarati   Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ કથાકાર જયા […]

દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 2:49 AM

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશ ભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. એવામાં રાજસ્થાનના એક શખ્સે કરી છે મોટી જાહેરાત.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કોટા ખાતે રહેતા આ શખ્સે કોઈ નાની-સૂની રકમ નહીં, પણ શહીદોના પરિજનો માટે 110 કરોડ રૂપિયાની રકમ આપવાની ઑફર કરી છે. આ રકમ તેઓ વડાપ્રધાન રાહત કોષ કોષમાં મોકલશે.

આ શખ્સનું નામ છે મુર્તઝા અલી અને તેઓ હાલમાં મુંબઈમાં એક વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. મુર્દઝાએ શહીદોના પરિવારનોની મદદ માટે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઈ-મેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે. પીઓમઓએ તેમને બે-ત્રણ દિવસમાં વડાપ્રધાન સાથે બેઠક કરવાનો જવાબ મોકલ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુત્રઝા અલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમને 110 કરોડ રૂપિયાની રકમનું ચેક સોંપશે. તેના માટે તેમણે તમામ દસ્તાવેજી કાર્યવાહી કરી રાખી છે. તેમણે ગત 25 ફેબ્રુઆરીએ પીએમઓને મેલ મોકલીને પીએમ મોદીને મળવાનો સમય માંગ્યો હતો. પીઓમઓ તરફથી આવેલા જવાબી મેલમાં કહેવાયું છે કે 2-3 દિવસમાં તેમને મળવાનો સમય જણાવી દેવામાં આવશે.

કોણ છે મુર્તઝા અલી ?

અમે તમને હવે મુર્તઝા અલીની એક એવી ખાસિયત બતાવવા જઈ રહ્યા છીએ કે જે તેમને આ મહાન કાર્ય બદલ વધુ મહાન બનાવી રહી છે. હકીકતમાં મુર્તઝા અલી જન્મથી જ નેત્રહીન છે. તેમણે કોટાની કૉમર્સ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનો ઑટોમોબાઇલનો વારસાગત વ્યવસાય છે. તેઓ એક જાણીતા વૈજ્ઞાનિક છે. તેમની વધુ એક મહત્વની વિશેષતા એ છે કે તેઓ ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલૉજીની મદદથી જીપીએસ, કૅમેરા કે અન્ય કોઈ પણ ઉપગરણ વગર જ કોઈ પણ વાહનને ટ્રૅસ કરવા માટેનો આવિષ્કાર કરી ચુક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">