મોદી સરકારના કાર્યકાળમાં થયેલા સૌથી મોટા પાંચ આતંકવાદી હુમલાઓ,જેમાં દેશેના જવાનો અને નાગરિકોએ ગુમાવ્યો છે જીવ

કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી ત્યાર બાદ 14 ફેબ્રુઆરી 2019 ગુરૂવારના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં CRPF ના 44 જવાનો શહીદ થયા છે જ્યારે 45 થી વધુ જવાનો હજી પણ સારવાર હેઠળ છે. આ હુમલામાં આતંકવાદીઓ દ્વાર સુરક્ષા જવાનોની બે ગાડી પર […]

મોદી સરકારના કાર્યકાળમાં થયેલા સૌથી મોટા પાંચ આતંકવાદી હુમલાઓ,જેમાં દેશેના જવાનો અને નાગરિકોએ ગુમાવ્યો છે જીવ
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Feb 17, 2019 | 9:59 AM

કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી ત્યાર બાદ 14 ફેબ્રુઆરી 2019 ગુરૂવારના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં CRPF ના 44 જવાનો શહીદ થયા છે જ્યારે 45 થી વધુ જવાનો હજી પણ સારવાર હેઠળ છે.

આ હુમલામાં આતંકવાદીઓ દ્વાર સુરક્ષા જવાનોની બે ગાડી પર નિશાનો બનાવવામાં આવ્યા છે. આ તરફ કેન્દ્રમાં મોદી સરકાર લાંબા સમયથી એવો દાવો કરી રહી છે કે તેના કાર્યકાળમાં આતંકી હુમલા ઓછા થયા છે ત્યારે છેલ્લા 5 વર્ષોમાં ગુરદાસપુર, ઉરી જેવા ઘણાં આતંકવાદી હુમલા દેશમાં થયા છે.  તેના પર એક નજર નાખી જોઇએ.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુરદાસપુર : જુલાઈ -2015માં આતંકીઓએ પહેલાં એક યાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. જે પછી દીનાનગર પોલીસ સ્ટેશનમાં ઘુસી ત્રણ આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા.

પઠાણકોટ : જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ જાન્યુઆરી 2016માં પઠાણકોટના વાયુસેના બેઝ પર હુમલો કર્યો હતો. જેમાં 3 જવાનો સહિદ થયા હતા. જ્યારે 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

કોકરઝાર : ઓગસ્ટ 2016માં અસમના કોકરાઝાર એક હુમલો થયો હતો જેમાં 14 નાગરિકોના મોત થયા હતા. જેને નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : કોણ છે આદિલ અહેમદ ડાર ?, જેણે દેશના 40થી વધુ જવાનોના ભોગ લીધો

ઉરી: દેશનો સૌથી મોટા સેના સ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 19 જેટલાં જવાનો શહીદ થયા હતા. જેમાં 4 આતંકવાદીઓને પર ઠાર કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

અમરનાથ : જુલાઈ 2017માં જ્યારે અમરનાથ યાત્રાથી એક બસ પરત ફરી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. જેમાં 7 નાગરિકોના મોત થયા હતા.

[yop_poll id=1423]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">