ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈ સરકારની આ જાહેરાત, સુરત અને રાજકોટની આ શાળાઓનો વિરોધ

આ વર્ષે પણ નવરાત્રીમાં વેકેશન મળશે, ગુજરાત સરકારના આ નિર્ણયને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુરતમાં 400 જેટલી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ એક મેસેજ ફરી રહ્યો છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન આપવા માટે જાહેરાત કરી તે યોગ્ય નથી. જેને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનનો […]

ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈ સરકારની આ જાહેરાત, સુરત અને રાજકોટની આ શાળાઓનો વિરોધ
ekaworld.net
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:02 AM

આ વર્ષે પણ નવરાત્રીમાં વેકેશન મળશે, ગુજરાત સરકારના આ નિર્ણયને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુરતમાં 400 જેટલી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ એક મેસેજ ફરી રહ્યો છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન આપવા માટે જાહેરાત કરી તે યોગ્ય નથી. જેને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં વર્લ્ડકપનો સાચો ઈતિહાસઃ આ વ્યક્તિની મદદથી દુનિયાને ક્રિકેટમાં વર્લ્ડકપ નામની ટ્રોફી પ્રાપ્ત થઈ

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરોધ કરવા પાછળનું કારણ એ છે કે ધોરણ 10ના પરિણામ પર ગત વર્ષના વેકેશનની અસર પડી હતી. જો કે સુરતની 400 જેટલી શાળાઓ દ્વારા વેકેશન ન રાખી શિક્ષણ કાર્ય ચાલુ રાખતા સુરતનું પરિણામ સારુ આવ્યું. જેથી આ વર્ષે પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ નિર્ણયનો વિરોધ કરી આગામી દિવસોમાં મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને લેખિતમાં રજૂઆત કરશે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">